દિવ્ય-દેવભૂમિ ઉત્તરાખંડની ધરા-વિષ્ણુ પ્રયાગથી ૯૭૫મી રામકથાનો આરંભ
વિષ્ણુ વર્ણાશ્રમથી પર-મેઘવર્ણી છે. રામચરિત માનસ માત્ર મહાકાવ્ય નહીં,મહામંત્ર છે. મળ,આવરણ અને વિક્ષેપ-આ ત્રણેયથી મુક્ત હોય એ વિષ્ણુ છે,વૈષ્ણવ છે. શાંતિ શાશ્વત હોવી જોઈએ. “મોરારીબાપુને...

