30.2 C
Gujarat
June 9, 2026
Amdavad Live

Category : ધાર્મિક

ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કિલ્લારીનાં કથાગાનને વિરામ; આગામી કથાનો ૧૩ જૂનથી કોચ્ચિ (કેરલમ્)થી આરંભ થશે

amdavadlive_editor
મુખર થાય ત્યારે ઋષિત્વ,મૌન થાય ત્યારે મુનિત્વ પેદા થાય છે. હનુમાન ચાલીસાની પ્રત્યેક પંક્તિ ગુરુમહિમા છે. તમને કોઈનામાં ગુરુ તત્વ ન દેખાય તો હનુમાનજીને ગુરુ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

દેશમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા બિહાર ક્ષેત્રોમાં પ્રાકૃતિક આપદામાં શ્રી મોરારિબાપુ દ્વારા સહાય

amdavadlive_editor
ભોગ બનનારને શ્રધ્ધાંજલિ સાથે જે તે મુખ્યમંત્રી રાહત ભંડોળમાં રૂપિયા ૪ લાખ સંવેદના સહાય અર્પણ તલગાજરડા, ગુજરાત | ૦૧ જૂન ૨૦૨૬ | દેશમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પાત્રતા વગર શાસ્ત્ર પચતું નથી.

amdavadlive_editor
“આપણે-કથા વાચકો-કથા પાચક પણ છીએ”. પહેલા ખૂબ જ રિયાઝ,સંશોધન,ગુરુકૃપાનીછાયામાં કરવું પડે છે. શ્રવણનું છેલ્લું પરિણામ છે:શરણાગતિ. બ્રહ્મને જાણનાર બ્રહ્મની સમાન નહીં,બ્રહ્મ જ બની જાય છે....
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કેન્યામાં આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિકરીઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ

amdavadlive_editor
અમદાવાદ, ગુજરાત | ૨૯ મે ૨૦૨૬ | પ્રાપ્ત વિગતો અનુસાર કેન્યાના નકુરુ ખાતે આગ દુર્ઘટનામાં ૧૬ છાત્રાઓએ પ્રાણ ગુમાવ્યા છે. કેન્યાના નકુરુમાં આવેલ કન્યા છાત્રાલયમાં...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શાસ્ત્ર પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે નહીં પણ, આપણી નિષ્ઠાને પુષ્ટ કરવા માટે હોય છે.

amdavadlive_editor
ધર્મ,અર્થ,કામ અને મોક્ષ-ચારેય શાસ્ત્રો રસયુક્ત હોવા જોઇએ. જેમાં કૃષ્ણનો પ્રભાવ,રામનો સ્વભાવ મહાદેવનો સદભાવ,કામનો અભાવ અને નામનો નિભાવ દેખાય ત્યાં ભરોસો મૂકવો,કારણ કે આ બુદ્ધપુરુષનાં લક્ષણ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રામ માનસનો પુર્વાર્ધ, કૃષ્ણ મધ્યભાગ અને કરુણા ઉત્તરાર્ધ છે.

amdavadlive_editor
વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે,કૃષ્ણસ્મૃતિ પરમ વરદાન છે. કથા છે સાર્વજનિક,પણ વ્યક્તિગત બનીને સાંભળવી જોઈએ. કિલ્લારીમાં સાદાઇથી ગવાયો રામ જન્મોત્સવ  કિલ્લારી ખાતે ગવાઇ રહેલી રામકથા ધારામાં...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મૈં ઓર મેરી તન્હાઈને અધ્યાત્મમાં-મૈં ઓર મેરા કન્હાઈ કહી શકાય

amdavadlive_editor
“દુનિયાની બધી જ સાત્વિક કલાઓ તલગાજરડાની ભૂમિમાં પ્રતિષ્ઠિત થાય,સન્માનિત થાય અને એની વંદના થાય.” વાલ્મીકિએ બીંબ-રામ,છાયા-સિતા અને પ્રતિબિંબને પણ આશ્રય આપ્યો છે. વાલ્મીકિએ ગાયત્રી મંત્રનો...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કથામાં ક્રાઉડ નહીં કંપની હોય છે.

amdavadlive_editor
કથા જેવું કોઈ માધ્યમ નથી,શ્રવણ જેવું કોઈ સાધન નથી અને રામ જેવી કોઈ પ્રાપ્તિ નથી. કથાકારે શાસ્ત્રીય વાત સાધ્વીયઢંગથી કહેવી જોઈએ. વૃત્તિ શુદ્ધ ન હોય...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વાલ્મીકિ રામાયણ અદભૂત છે, શિવનું રામાયણ અવધૂત છે, તુલસીજીનું રામાયણ અનુભૂત છે.

amdavadlive_editor
ભાગવત સમાધિ ભાષા અને રામચરિતમાન હૃદયની ભાષાથી લખાયેલું છે. સત્તા પ્રધાન હોય ત્યારે સત પાછળ રહી જાય છે,આ દેશ અને દુનિયાનું દુર્ભાગ્ય છે. એક વાણી,એક...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પરમાત્માને કેન્દ્રમાં રાખીને કોઈ પણ કથા શ્રેષ્ઠ છે.

amdavadlive_editor
કથાનાં આદિ,મધ્ય અને અંતમાં પરમ તત્વની સ્થાપના થવી જોઈએ. પૂરેપૂરા ખોવાઈ જાઓ તો વ્યાસપીઠ આપને ખોજે છે. ખરાબ સંગથી શરીરનાં રસાયણ,મન અને વાણી પણ બદલી...