વિકસિત ભારત 2047 અને શુદ્ધ-સાત્વિક આહારના સંકલ્પ સાથે આહાર ગુજરાતનો મહાસેમિનાર યોજાશે
આહાર ગુજરાત ફૂડ એન્ટરપ્રેન્યોર મહાસેમિનારના ભવ્ય કાર્યક્રમમાં નામાંકિત બ્રાન્ડ્સ સાથે 2000થી વધુ વેપારીઓ સેમિનારમાં જોડાશે દિવાળી પર્વે મીઠાઈ બોક્સ પર મોદીજીના સંદેશના સ્ટીકર લગાવવાના અભિયાનની...

