25.7 C
Gujarat
September 18, 2026
Amdavad Live

Category : ધાર્મિક

ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ઋષિ દર્શન કરે છે, મુનિ મનન કરે છે.

amdavadlive_editor
ઋષિઓ પાસે સિદ્ધિઓ હોય,મુનિઓ પાસે શુદ્ધિ હોય છે. ઋષિ બહુધા બ્રહ્માંડોનું,મુનિ પિંડનું દર્શન કરે છે. કબીર ઋષિ અને મુનિથી બનેલા-સંયુક્ત સાધુ છે. આપણી નિષ્ઠા થઈ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ઋષિ+મુનિ બરાબર પરમસાધુ

amdavadlive_editor
ઋષિ-મુનિ મળી જાય તો સબબિધિ સાધુ છે. કૂળ પણ સાધુ,કૂખ પણ સાધુ અને કૂપ પણ સાધુ-એ પરમસાધુ,સબબિધિ સાધુ છે. રામચરિત માનસનાં ઋષિઓ મોટાભાગે ગૃહસ્થ છે....
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ઋષિ પંચમી, ગણેશોત્સવ, પર્વાધિરાજ સંવત્સરીની પાવન વેળાએ અગ્રવન-આગ્રાથી ૯૮૪મી રામકથાનો મંગળ આરંભ

amdavadlive_editor
ભ્રમ થવો એ સાધુનો પરાજય છે. રામચરિત માનસનાં નભમંડળમાં પણ સાત ઋષિ છે. નિરંતર મૌન સાધના દ્વારા વિશ્વને ભજનનાં ઊંડાણમાં લઈ જાય એ મુનિ. નિરંતર...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ઉડુપી કથાનો થયો વિરામ; ઋષી પંચમીથી અગ્રવન આગ્રા(ઉ.પ્ર.)થી શરૂ થશે ૯૮૪મી રામકથા

amdavadlive_editor
શિવ કૈલાશથી કાશી આવ્યા છે. પરમ જ્યોતિ બારેય જ્યોતિર્લિંગમાં સમાઈ ગઈ,આ ગતિને અવતરણ કહેવાય. નિરંતર વર્ધમાન પ્રેમ-એનું નામ રતિ છે. રતિમાં સાત-સાત પ્રકારની વિભૂતિ છે....
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અતિવૃષ્ટિ અને અકસ્માતની ઘટનાઓમાં સંવેદના સાથે સહાયતા રાશિ અર્પણ કરતા મોરારી બાપુ

amdavadlive_editor
અમદાવાદ, ગુજરાત | ૯ સપ્ટેમ્બર ૨૦૨૬ | તાજેતરમાં જ દિલ્હી ખાતે એક પાંચ માળની ઈમારત ધરાશાયી થતાં સાત લોકોનાં કરુણ મોત નિપજયા છે. જેનો મોટેભાગે...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કૃષ્ણ નવ પ્રકારનાં સત્ય, પ્રેમ અને કરુણાનો પૂર્ણાવતાર છે.

amdavadlive_editor
કથાને આજીવિકા ના બનાવો,આજીવન બનાવો. ધર્મ ધંધો ન બને,મંદિર મોલ ન બની જાય,સાવધાન! શંકર શંભુ,વિભુ અને પ્રભુ છે. પૂજામાં વિધિ,સેવામાં વિશ્વાસ હોય છે. ઉડુપી-કર્ણાટકની ધીર...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કૃષ્ણ છે તો રસ છે, રાસ છે, રીસ છે; કૃષ્ણ છે તો બધું જ છે, જગતમાં માત્ર કૃષ્ણ સિવાય કંઈ નથી

amdavadlive_editor
કૃષ્ણ કર્મનો અધ્યક્ષ છે,નિષ્પક્ષ છે. કૃષ્ણ:ત્રિ-સત્ય-વ્યવહારિક, પ્રતિભાષિક અને પારમાર્થિક સત્યનો માલિક છે. વ્યાસપીઠને પ્રિય થવું હોય તો રાગથી નહીં, અનુરાગથી સાંભળો. જેનો સીધો સંબંધ દ્વારિકાધીશ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રોટરી સ્કાયલાઇનના ભજન જામિંગમાં ૧૫૦થી વધુ કૃષ્ણભક્તો ભક્તિરસમાં ઝૂમ્યા

amdavadlive_editor
રાધા-કૃષ્ણના વેશમાં બાળકો, ફૂલોની હોળી અને વિશેષ કૃષ્ણ કિટ બન્યાં મુખ્ય આકર્ષણ અમદાવાદ, ગુજરાત | ૦૭ સપ્ટેમ્બર ૨૦૨૬ | રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પૂજ્ય મોરારીબાપુ દ્વારા દુઃખની ઘડીમાં માનવતાનો સંવેદનશીલ હાથ

amdavadlive_editor
ખંભાત, આણંદ | ૦૭ સપ્ટેમ્બર ૨૦૨૬ | શકરપુર પ્રાથમિક શાળાની એક સાથે ત્રણ દીકરીઓ રીના, ઈશા અને પ્રિયા તળાવમાં ડૂબી મૃત્યુ થયાનું દુઃખ પિતા અશ્વિનભાઈ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન Jamming વિથ વ્યાસ બ્રધર્સ’ કાર્યક્રમ ભક્તિભાવપૂર્વક સંપન્ન: ભક્તો ભાવવિભોર બન્યા

amdavadlive_editor
અમદાવાદ, ગુજરાત | ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૬ | તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ...