32.1 C
Gujarat
June 9, 2026
Amdavad Live

Category : ધાર્મિક

ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અધિક માસની અષ્ટમીએ ધૈર્ય, પુન:નિર્માણ અને આસ્થાની ભૂમિ કિલ્લારીથી બાપુની રામકથાનો શુભારંભ થયો

amdavadlive_editor
ભવનમાં રાગ હોય,વનમાં વૈરાગ્ય હોય. શોક મોહ અને ભ્રમનો સત્સંગ કે હરિનામથી જ નાશ થશે. વાલ્મીકિજીના કહેવા ઉપર તલગાજરડાનાં રામ અહીં નિવાસ કરવા આવ્યા છે....
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

“અખંડ સનાતન જન જાગૃતિ યાત્રા” અંતર્ગત બિંદુ સરોવરથી પવિત્ર જળ ગ્રહણ; માં અંબાજી દર્શન યાત્રાનો દિવ્ય પ્રારંભ

amdavadlive_editor
અમદાવાદ, ગુજરાત | ૨૦મી મે ૨૦૨૬ | શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ઇનોવેટિવ ઇન્ટરનેશનલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા પરમ પૂજ્ય જગતગુરુ સ્વામી વીરભદ્ર...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જગતગુરુ મામા સરકારની 12 દિવસીય અખંડ સનાતની સંકલ્પ યાત્રા બિંદુ સરોવરથી પવિત્ર પ્રતિજ્ઞા-જળ લઈને, અંબાજી તરફ વધી

amdavadlive_editor
અમદાવાદ, ગુજરાત | ૧૮મી મે ૨૦૨૬ | શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાને...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જગતગુરુ મામા સરકારની 12 દિવસીય અખંડ સનાતની સંકલ્પ યાત્રા પવિત્ર બિંદુ સરોવર તરફ પ્રસ્થાન કરશે

amdavadlive_editor
અમદાવાદ, ગુજરાત | ૧૮મી મે ૨૦૨૬ | પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ જગતગુરુ સ્વામી વિરભદ્ર નંદગિરી મહારાજ મામા સરકારના દિવ્ય આશીર્વાદ સાથે શ્રી મામાદેવ તપોભૂમિ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શહેરનાં ઉસ્માનપુરા ખાતે આવેલ શ્રી મોઢ ચાંપાનેર સોસાયટીમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણનો પ્રારંભ

amdavadlive_editor
અમદાવાદ, ગુજરાત | ૧૮મી મે ૨૦૨૬ | શહેરનાં ઉસ્માનપુરા ખાતે આવેલ શ્રી મોઢ ચાંપાનેર સોસાયટીના કોમન પ્લોટ ખાતે  શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણનો પ્રારંભ થઈ ચૂક્યો...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જે અગ્નિમય થઈ જાય છે એને જરા, વ્યાધિ અને મૃત્યુનો ભય રહેતો નથી.

amdavadlive_editor
પરીક્ષિતનેત્રણનો સંગ થયો:ગંગા,સાધુ-સંતો અને શુકદેવજી. રામચરિતમાનસનાં દરેક વક્તા અને દરેક શ્રોતા પક્ષી છે. દરેક પ્રશ્નનો ઉત્તર રામચરિતમાનસમાં છે. યોગાગ્નિ સાધકને ખૂબ ચમકદાર બનાવી દે છે....
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ભાગવતી ભૂમિ-શુક્રતાલની કથાનું સજળ સમાપન; ૯૭૮મી કથાનો ૨૩ મે થી કિલ્લારી(મહારાષ્ટ્ર)થી આરંભ થશે.

amdavadlive_editor
*પરમાત્મા કૃપા કરે એનું એકમાત્ર ફળ એ છે કે આપણી બધી જ ઈચ્છાઓને ખતમ કરી નાખે છે.* *ફૂલોએ ફોલો કરવું હોય તો મૂળને ફોલો કરવું...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પ્રવચનથી આત્મા નથી મળતો, પણ રામકથાથી આત્મા મળે છે.

કથા પ્રવચન નથી,વચન છે. સત્ત હોય ત્યાં સ્પર્ધા કેવી!સ્પર્ધા સત્તામાં હોય છે. જે શુષ્ક ન હોય એ શુક છે. “હું ‘પક્ષી’ છું,વિપક્ષી નથી.” મન,બુદ્ધિ,ચિતથી કથા...
અવેરનેસગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જગતગુરુ મામા સરકાર દ્વારા 12 દિવસ અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવશે

amdavadlive_editor
અમદાવાદ, ગુજરાત | ૦૯ મે ૨૦૨૬ |  શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાને...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ભાગવત ગજબ શાસ્ત્ર છે, રામાયણ અજબ શાસ્ત્ર છે.

નામનો આશ્રય ખૂબ કરો,નિરંતર કરો. કળિયુગ દોષનો ભંડાર કહેવાય છે,પણ એકમાત્ર ગુણ છે કે નામથી મુક્તિ પ્રાપ્તિ થાય છે. નામ,નામીને પરાધિન કરી દે છે. શુક...