May 3, 2026
Amdavad Live
અવેરનેસગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જમ્મુ કાશ્મીરના પહેલગામ પર થયેલા આતંકવાદી હુમલાનાં શોક નિમિત્તે સફલ બાળ વિદ્યા વિહાર શાહપુરના વિધાર્થીઓ અને શિક્ષકો દ્વારા કેન્ડલ માર્ચ કરી શોક વ્યક્ત કર્યો

ગુજરાત, અમદાવાદ ૨૬ એપ્રિલ ૨૦૨૫: જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ હિલ સ્ટેશન પર ગઈ કાલે થયેલા આતંકવાદી હુમલાનાં શોક નિમિત્તે સફલ બાળ વિદ્યા વિહાર, શાહપુરના ૫૦ વિધાર્થી મિત્રો શાળાના તમામ શિક્ષકો અને આચાર્ય શ્રી આજે સાંજે ૬:૦૦ વાગે શાહ કોલોની, શાહપુર મેટ્રો સ્ટેશન સામેથી લઈ આંબેડકર ચૉક સુધી કેન્ડલ માર્ચ કરી શોક વ્યક્ત કર્યો જેમાં શાહપુર વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ જૈન, પ્રમુખ શ્રી હસમુખભાઈ પરમાર તેમજ વિસ્તારના કોર્પોરેટર શ્રી ઓ જોડાયા હતા.

Related posts

વેલેન્સિયા ઇન્ડિયા IPO: રોકાણકારો માટે એક શાનદાર તક, GMP ₹40 સુધી પહોંચ્યું!

amdavadlive_editor

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ એ ગ્લોબલ ઇન્શ્યોરન્સ એક્સલન્સ અવૉર્ડ (જીઆઇઇએ) ની જાહેરાત કરી છે જેમાં એશિયા ઇન્શ્યોરન્સ રિવ્યૂ તેમના અવૉર્ડ પાર્ટનર તરીકે છે

amdavadlive_editor

FIA USA એ અમદાવાદમાં “જોય ઓફ ગિવિંગ” લોન્ચ કર્યું ; દિવ્યાંગ બાળકોને 100 વ્હીલચેરનું દાન કર્યું

amdavadlive_editor

Leave a Comment