31.5 C
Gujarat
June 18, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જયપુર હોસ્પિટલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગઈકાલે જયપુરમાં સવાઈ માનસિંહ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી ત્યારે તેમાં ૮ લોકોનાં કરુણ મોત નિપજયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજસ્થાનના જયપુરમાં હોસ્પિટલમાં આગ લાગી હતી અને તે દુઃખદ ઘટના સ્થળે ૮ લોકોનાં મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ કરુાંતિકામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને રુપિયા ૧,૨૦,૦૦૦ ની તતકાલ સહાયતા રાશિ અર્પણ કરી છે જે જયપુર સ્થિત રામકથાના શ્રોતા શ્રી સરોજ ખેમકા દ્વારા પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

સેમસંગ ગેલેક્સી Z ફોલ્ડ 7, Z ફ્લિપ 7 અને Z ફ્લિપ 7 FE, વોચ8, વોચ 8 ક્લાસિકનું ભારતમાં આજથી વેચાણ શરૂ

amdavadlive_editor

સલામતીપૂર્વક ડિલિવરી: સ્વિગી અને અમદાવાદ ટ્રાફિક વિભાગ ડિલિવરી એક્ઝિક્યુટિવ્સ માટે રોડ સેફ્ટી અવેરનેસ ટ્રેનિંગનું આયોજન કરે છે

amdavadlive_editor

ગોદરેજ પ્રોફેશનલે નવા સર્રીયલ કલેક્શન સાથે રાજકોટમાં 100થી વધુ હેરસ્ટાઇલિસ્ટ્સની કુશળતામાં વધારો કર્યો

amdavadlive_editor

Leave a Comment