30.4 C
Gujarat
March 15, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મેઘાલયના ખાણ દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૦૬ ફેબ્રુઆરી ૨૦૨૬ — પ્રાપ્ત વિગતો અનુસાર બે દિવસ પહેલા દેશના પૂર્વોત્તર રાજ્ય મેઘાલયમાં એક ખાણમાં બ્લાસ્ટ થયો હતો જેમાં ૧૮ લોકોનાં મોત નિપજયા હતા. જૈનીતીયા વિસ્તારમાં આવેલી એક કોલસાની ખાણમાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો અને જોતજોતામાં ૧૮ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ દુઃખદ ઘટના બની તેમાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૭૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા વરુણ મોદી દ્વારા મેઘાલય રાજ્યના મુખ્યમંત્રી રાહત ફંડમાં પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡

Related posts

સેમસંગએ ભારતમાં સેમસંગ વોલેટમાં મુસાફરી અને મનોરંજન સેવા લાવવા માટે પેટીએમ સાથે ભાગીદારી કરી

amdavadlive_editor

સેશનનો સારાંશ – શ્રી હરિન્દર સિંહ સિક્કા સાથે એક સાંજ

amdavadlive_editor

દુબઈની શ્રેષ્ઠ હોટેલો અને રિસોર્ટ્સની માર્ગદર્શિકા

amdavadlive_editor

Leave a Comment