31 C
Gujarat
June 20, 2026
Amdavad Live
અવેરનેસગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મોરારી બાપુએ ગુરપુરબ અને દેવ દિવાળીની શુભેચ્છાઓ આપી

અમદાવાદ 15 નવેમ્બર 2024: પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામચરિતમાનસના પ્રચારક મોરારી બાપુએ શુક્રવારે ઋષિકેશમાં માનસ બ્રહ્મ વિચાર રામકથાના અંતિમ દિવસે ગુરુ નાનક જયંતિ, જેને ગુરુપૂરબ અને પ્રકાશ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે અને દેવ દિવાળીના અવસર પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ દિવસના આધ્યાત્મિક મહત્વ પર ચિંતન કરતાં તેમણે કહ્યું કે, “આ પવિત્ર ભૂમિ પર અનેક મહાન વિભૂતિઓનો જન્મ થયો છે. આજે ખરેખર આશીર્વાદનો દિવસ છે.”

Related posts

દુબઈમાં આઉટડોર એડવેન્ચર્સ

amdavadlive_editor

આદિશ્વર ઓટો રાઈડ ઈન્ડિયાએ અમદાવાદમાં ‘મોટો વૉલ્ટ’ સુપરબાઈકનો શોરૂમ ખોલ્યો અને QJ મોટર, ઝોનેટ્સ અને મોટો મોરિની પર ખાસ તહેવારોની ઑફર્સ

amdavadlive_editor

Ai+ Smartphone નોવા 2 5G અને નોવા 2 અલ્ટ્રા 5G ના વેચાણની પુનઃ શરૂઆતની જાહેરાત કરે છે — 1 મે, બપોરે 12 વાગ્યે વેચાણ

amdavadlive_editor

Leave a Comment