35.4 C
Gujarat
May 19, 2025
Amdavad Live
અવેરનેસગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મોરારી બાપુએ ગુરપુરબ અને દેવ દિવાળીની શુભેચ્છાઓ આપી

અમદાવાદ 15 નવેમ્બર 2024: પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામચરિતમાનસના પ્રચારક મોરારી બાપુએ શુક્રવારે ઋષિકેશમાં માનસ બ્રહ્મ વિચાર રામકથાના અંતિમ દિવસે ગુરુ નાનક જયંતિ, જેને ગુરુપૂરબ અને પ્રકાશ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે અને દેવ દિવાળીના અવસર પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ દિવસના આધ્યાત્મિક મહત્વ પર ચિંતન કરતાં તેમણે કહ્યું કે, “આ પવિત્ર ભૂમિ પર અનેક મહાન વિભૂતિઓનો જન્મ થયો છે. આજે ખરેખર આશીર્વાદનો દિવસ છે.”

Related posts

ટાટા મોટર્સ અને ટાટા ઇન્ટરનેશનલે પૂણેમાં અદ્યતન રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ સુવિધા ‘Re.Wi.Re લોંચ કરી

amdavadlive_editor

વોગ આઇવેર એ બ્રાન્ડ એમ્બેસેડર તાપસી પન્નુની સાથે એક્સક્લુઝિવ આઈવેર કલેક્શન લોન્ચ કર્યું

amdavadlive_editor

અલ્ગો ભારતે ભારતમાં બ્લોકચેન ડેવલપને વેગ આપવાની પહેલ સાથે રોડ ટુ ઇમ્પેક્ટની સેકન્ડ એડિશનનો પ્રારંભ કર્યો

amdavadlive_editor

Leave a Comment