27.5 C
Gujarat
May 19, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જગતગુરુ મામા સરકારની 12 દિવસીય અખંડ સનાતની સંકલ્પ યાત્રા પવિત્ર બિંદુ સરોવર તરફ પ્રસ્થાન કરશે

અમદાવાદ, ગુજરાત | ૧૮મી મે ૨૦૨૬ | પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ જગતગુરુ સ્વામી વિરભદ્ર નંદગિરી મહારાજ મામા સરકારના દિવ્ય આશીર્વાદ સાથે શ્રી મામાદેવ તપોભૂમિ તીર્થધામ, ભાયલા ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે પવિત્ર હવન સંપન્ન થયો છે.

આ હવનમાં અખંડ સનાતન ધર્મની જનજાગૃતિ, ધર્મ સંરક્ષણ, રાષ્ટ્ર કલ્યાણ અને સર્વ ભક્તોના સુખ-સમૃદ્ધિ માટે દિવ્ય સંકલ્પ લેવામાં આવ્યો હતો. જેમાં પૂજ્ય મામા સરકારના કરકમલોથી પવિત્ર જળપાત્ર કુંભનું હવન દ્વારા જાગૃત કરવામાં આવ્યું, જે આ દિવ્ય યાત્રાની આધ્યાત્મિક શક્તિ અને પવિત્ર સંકલ્પનું પ્રતિક છે. તેમજ પૂજ્ય મામા સરકારના આશીર્વાદ સાથે આ પવિત્ર યાત્રાનો શુભ પ્રારંભ થયો અને હવે યાત્રા પવિત્ર બિંદુ સરોવર તરફ પ્રસ્થાન કરશે.

Related posts

જાણો નાના ભારતીય વ્યવસાયો વૈશ્વિક ખરીદદારોનો વિશ્વાસ કેવી રીતે જીતી શકે છે

amdavadlive_editor

ભાવનગર શિશુવિહાર ખાતે પૂજ્ય મોરારિબાપુના સાનિધ્યમાં ૩૫મો નાગરિક અભિવાદન સમારોહ ભવ્ય રીતે સંપન્ન

amdavadlive_editor

એસએસઆઈ મંત્રાના નિર્માતા એસએસ ઇનોવેશન્સ ઇન્ટરનેશનલ, ઇન્ક. નો નાસ્ડેક માં ઐતિહાસિક પ્રવેશ

amdavadlive_editor

Leave a Comment