32.9 C
Gujarat
May 3, 2026
Amdavad Live
અવેરનેસગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

“ભ્રષ્ટાચાર હટાઓ, દેશ બચાઓ” અભિયાન હેઠળ એન્ટીકરપ્સન કમિટિ alias ભ્રષ્ટાચાર નિર્મુલન સમિતી દ્વારા વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવશે

ગુજરાત, અમદાવાદ | ૨૨ ડિસેમ્બર ૨૦૨૫ — તારીખ 28/12/25ના રોજ  ભ્રષ્ટાચાર હટાઓ, દેશ બચાઓના અભિયાન અંતર્ગત એન્ટીકરપ્સન કમિટિ alias ભ્રષ્ટાચાર નિર્મુલનસમિતી દ્વારા આયોજીત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે લોકલાડીલા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રબીન્દ્રદ્વિવેદીજી અને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી આલોક દ્વિવેદીજી ગુજરાત પ્રદેશના પ્રવાસે પધારવાના છે.

આ કાર્યક્રમ ભ્રષ્ટાચાર નિર્મુલનસમિતીની ઓફિશિયલ વેબસાઇટ અને સોશિયલમીડિયા પ્લેટફોર્મના લોન્ચિંગ માટે કરવામાં આવશે.  આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય તેમજ આખા ભારતના વિવિધ રાજ્યો અને શહેરોમાંથી સમિતિના સભ્યો અને પદાધિકારીઓ ભાગ લેશે. અને સંપૂર્ણ કાર્યક્રમ ગુજરાત પ્રદેશની કોર કમિટીની ટીમ દ્વારા યોજવામાં આવ્યો છે.

===============

Related posts

. “એક PayPal ટ્રાન્ઝેક્શને બધું જ છીનવી લીધું — હવે સંદીપ ચૌધરીની કમબેકથી વિશ્વને નવી આશા મળી રહી છે.”

amdavadlive_editor

અમદાવાદના પ્રોફેશનલ્સની પોતાના એમ્પ્લોયર્સ પાસેથી વર્ક લાઇફ બેલેન્સ,કરિયર ગ્રોથ અને સારો પગાર જેવી ટોપની ૩ અપેક્ષાઓ છે

amdavadlive_editor

પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરી વિથ કીર્તિદાન ગઢવી 2025 ગરબાનું આયોજન હેક્ટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર (અર્જુનભાઈ ભૂતિયા),જીગર ચૌહાણ પ્રોડક્શન (જીગરભાઈ ચૌહાણ), જયેશભાઈ પરમાર તથા ક્રિષ્ના કીર્તિદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યું છે.

amdavadlive_editor

Leave a Comment