33.1 C
Gujarat
March 18, 2026
Amdavad Live
અવેરનેસગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રોહન જરદોશે (તપધારી)એ અઠ્ઠઈના ઉપવાસનું ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્ત્વ જણાવ્યું

ગુજરાત, અમદાવાદ | 29 ઓગસ્ટ 2025: હાલ ચાલતા પર્યુષણ મહિનાના પાવન પર્વમાં જૈન સમાજમાં અઠ્ઠઈ ઉપવાસના તપધારી રોહન જરદોશે અઠ્ઠઈ ઉપવાસનું ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ જણાવ્યું હતું. રોહને અઠ્ઠઈના ઉપવાસ અંગે જણાવ્યું કે, તમે આ ઉપવાસમાં મનથી કેટલું સંયમ રાખી શકો છો, તે જ મહત્વનું છે. આમ જોવા જઈએ તો આપણને પેટની ભૂખ લાગતી હોય છે પણ એ ભૂખ પેટની નહીં પરંતુ મનની ભૂખ હોય છે. મારા મતે અઠ્ઠઈ પ્રચાર માટે ન કરવી જોઈએ અઠ્ઠઈ કરવાનું કારણ મને જોઈ કાલ કોઈ બીજો વ્યક્તિ પણ અઠ્ઠઈ કરે અને એનાથી સમાજમાં બદલાવ આવે તેવો છે. અઠ્ઠઈથી તમે તમારા મનને પણ કંટ્રોલ કરી શકો છો. અને મન ધારી લે તો કોઈપણ વસ્તુ કરવી મુશ્કેલ નથી.

Related posts

માનુષ પર માનવની જીત છતાં અમદાવાદ એસજી પાઈપર્સે ઈન્ડિયન ઓઈલ યુટીટી2024માં યુમુમ્બા ટીટીને 9-6થી હરાવ્યું

amdavadlive_editor

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પીપળાવની પેરા એથલીટ દીકરી વેદાંશીને શુભાષિશ પાઠવ્યા

amdavadlive_editor

લેક્સસ ઈન્ડિયાની નવી NX 350h – ભારતીય રસ્તાઓ માટે લક્ઝરી SUVનો એક્સપિરિયન્સ વધારશે

amdavadlive_editor

Leave a Comment