31 C
Gujarat
June 20, 2026
Amdavad Live
અવેરનેસગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રોહન જરદોશે (તપધારી)એ અઠ્ઠઈના ઉપવાસનું ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્ત્વ જણાવ્યું

ગુજરાત, અમદાવાદ | 29 ઓગસ્ટ 2025: હાલ ચાલતા પર્યુષણ મહિનાના પાવન પર્વમાં જૈન સમાજમાં અઠ્ઠઈ ઉપવાસના તપધારી રોહન જરદોશે અઠ્ઠઈ ઉપવાસનું ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ જણાવ્યું હતું. રોહને અઠ્ઠઈના ઉપવાસ અંગે જણાવ્યું કે, તમે આ ઉપવાસમાં મનથી કેટલું સંયમ રાખી શકો છો, તે જ મહત્વનું છે. આમ જોવા જઈએ તો આપણને પેટની ભૂખ લાગતી હોય છે પણ એ ભૂખ પેટની નહીં પરંતુ મનની ભૂખ હોય છે. મારા મતે અઠ્ઠઈ પ્રચાર માટે ન કરવી જોઈએ અઠ્ઠઈ કરવાનું કારણ મને જોઈ કાલ કોઈ બીજો વ્યક્તિ પણ અઠ્ઠઈ કરે અને એનાથી સમાજમાં બદલાવ આવે તેવો છે. અઠ્ઠઈથી તમે તમારા મનને પણ કંટ્રોલ કરી શકો છો. અને મન ધારી લે તો કોઈપણ વસ્તુ કરવી મુશ્કેલ નથી.

Related posts

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદ: ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન ઓલ-અરાઉન્ડ ડિસ્પ્લે પછી ચેમ્પિયન્સનો તાજ પહેર્યો

amdavadlive_editor

સુરતમાં પ્રીમિયમ ક્વોલિટી સિલ્વર જ્વેલરીનું અનોખું નામ – 92FIVE JEWELS : હર ઘર ખુશીઓ ફેલાવવાનું મિશન

amdavadlive_editor

સુતાના 12મા સ્ટોરે અમદાવાદમાં પેટ્રોન્સ માટે તેના દરવાજા ખોલ્યા

amdavadlive_editor

Leave a Comment