31.8 C
Gujarat
June 7, 2025
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રામ નવમી પર્વ નિમિતે જગદગુરુ શંકરાચાર્ય શ્રી ભરતભાઇ પોપટની ષષ્ઠી પૂર્તી ઉજવણી સમારોહમાં આશીર્વાદ આપવા પધારશે

ગુજરાત, અમદાવાદ ૦૫ એપ્રિલ ૨૦૨૫: અનંત વિભૂષીત દ્વારકાશારદાપીઠમ પરમ પૂજ્ય જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ (દ્વારકા પીઠ), ૬ઠ્ઠી એપ્રીલ ૨૦૨૫ના રોજ રામ નવમીના અવસરે સાંજે છ કલાકે ક્લબ O7 – ધ કેપિટલ, ચોથો માળ, ધ ફોરમ – સેલિબ્રેશન & કન્વેન્શન, ગેટ નં. ૬, શેલા, અમદાવાદ ખાતે આશિર્વચન આપશે.

જગદગુરુ શંકરાચાર્ય તેમના વ્યસ્ત કાર્યક્રમની વચ્ચે બેનિફિટ ન્યૂઝ અને ઇન્ડિયન બિઝનેઝ પેજીસના સંસ્થાપક એડિટર શ્રી ભરતભાઇ પોપટની ષષ્ઠી પૂર્તી ઉજવણી સમારોહમાં આશીર્વાદ આપવા પધારશે.

Related posts

ગુરમીત ચૌધરીની રાષ્ટ્રીય દોડ સ્પર્ધા માટે પસંદગી

amdavadlive_editor

દળથી બચો; દળ, દલ-દલમાં ફસાવી દેશે

amdavadlive_editor

હર્બલાઇફ ઇન્ડિયાએ IIT મદ્રાસ સાથે સહયોગ કરીને પ્લાન્ટ સેલ ફરમેન્ટેશન ટેકનોલોજી લેબ લોન્ચ કરી

amdavadlive_editor

Leave a Comment