April 26, 2025
Amdavad Live
અવેરનેસગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જમ્મુ કાશ્મીરના પહેલગામ પર થયેલા આતંકવાદી હુમલાનાં શોક નિમિત્તે સફલ બાળ વિદ્યા વિહાર શાહપુરના વિધાર્થીઓ અને શિક્ષકો દ્વારા કેન્ડલ માર્ચ કરી શોક વ્યક્ત કર્યો

ગુજરાત, અમદાવાદ ૨૬ એપ્રિલ ૨૦૨૫: જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ હિલ સ્ટેશન પર ગઈ કાલે થયેલા આતંકવાદી હુમલાનાં શોક નિમિત્તે સફલ બાળ વિદ્યા વિહાર, શાહપુરના ૫૦ વિધાર્થી મિત્રો શાળાના તમામ શિક્ષકો અને આચાર્ય શ્રી આજે સાંજે ૬:૦૦ વાગે શાહ કોલોની, શાહપુર મેટ્રો સ્ટેશન સામેથી લઈ આંબેડકર ચૉક સુધી કેન્ડલ માર્ચ કરી શોક વ્યક્ત કર્યો જેમાં શાહપુર વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ જૈન, પ્રમુખ શ્રી હસમુખભાઈ પરમાર તેમજ વિસ્તારના કોર્પોરેટર શ્રી ઓ જોડાયા હતા.

Related posts

હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ દળ ના સ્થાપના દિવસ નિમિત્તે નાગરિક સંરક્ષણ દળ સોલા ડિવિઝન દ્વારા રૂટ માર્ચ નું ભવ્ય આયોજન કરાયું

amdavadlive_editor

અમદાવાદમાં બે દિવસીય ફેશન એક્ઝિબિશનનું આયોજન

amdavadlive_editor

નથિંગ ફોન (3a) સિરીઝ – મેડ ઇન ઇન્ડિયા

amdavadlive_editor

Leave a Comment