31 C
Gujarat
June 20, 2026
Amdavad Live
ગુજરાતરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

પૂજ્ય મોરારી બાપૂએ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન આપ્યાં

સોનગઢ ૧૦ માર્ચ ૨૦૨૫: જાણીતા આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના પ્રચારક પરમ પૂજ્ય મોરારી બાપૂએ આજે સોનગઢ (તાપી)માં તેમની રામકથાના સંબોધન દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં વિજેતા બનવા બદલ કેપ્ટન રોહિત શર્મા, સમગ્ર ટીમ તથા બીસીસીઆઇના હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે ન્યૂઝીલેન્ડની ટીમને પણ સારી રમતનું પ્રદર્શન કરવા બદલ અભિનંદન આપ્યાં હતાં.

Related posts

AI નવીનતાને મળે છે: સેમસંગએ મુંબઇમાં પોતાનો ફ્યુચર ફોરવર્ડ બિઝનેસ એક્સપિરીયન્સ સ્ટુડીયો ખોલ્યો

amdavadlive_editor

ગુજરાતના અર્થતંત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રેનીવ ડેવલપર્સના સીઈઓ અને એમડીને હુરુન ઈન્ડિયા સન્માન મળ્યું

amdavadlive_editor

સરોજિની નાયડુની ભૂમિકા ભજવતી મલિશ્કા મેંડોંસા: સોની લાઈવ પર ફ્રીડમ એટ મિડનાઈટ માટે “મેં મેકઅપમાં દિવસના 9 કલાક વિતાવ્યા”

amdavadlive_editor

Leave a Comment