ઋષિઓ પાસે સિદ્ધિઓ હોય,મુનિઓ પાસે શુદ્ધિ હોય છે. ઋષિ બહુધા બ્રહ્માંડોનું,મુનિ પિંડનું દર્શન કરે છે. કબીર ઋષિ અને મુનિથી બનેલા-સંયુક્ત સાધુ છે. આપણી નિષ્ઠા થઈ...
શિવ કૈલાશથી કાશી આવ્યા છે. પરમ જ્યોતિ બારેય જ્યોતિર્લિંગમાં સમાઈ ગઈ,આ ગતિને અવતરણ કહેવાય. નિરંતર વર્ધમાન પ્રેમ-એનું નામ રતિ છે. રતિમાં સાત-સાત પ્રકારની વિભૂતિ છે....
કથાને આજીવિકા ના બનાવો,આજીવન બનાવો. ધર્મ ધંધો ન બને,મંદિર મોલ ન બની જાય,સાવધાન! શંકર શંભુ,વિભુ અને પ્રભુ છે. પૂજામાં વિધિ,સેવામાં વિશ્વાસ હોય છે. ઉડુપી-કર્ણાટકની ધીર...
કૃષ્ણ કર્મનો અધ્યક્ષ છે,નિષ્પક્ષ છે. કૃષ્ણ:ત્રિ-સત્ય-વ્યવહારિક, પ્રતિભાષિક અને પારમાર્થિક સત્યનો માલિક છે. વ્યાસપીઠને પ્રિય થવું હોય તો રાગથી નહીં, અનુરાગથી સાંભળો. જેનો સીધો સંબંધ દ્વારિકાધીશ...
રાધા-કૃષ્ણના વેશમાં બાળકો, ફૂલોની હોળી અને વિશેષ કૃષ્ણ કિટ બન્યાં મુખ્ય આકર્ષણ અમદાવાદ, ગુજરાત | ૦૭ સપ્ટેમ્બર ૨૦૨૬ | રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા...