April 27, 2025
Amdavad Live
અવેરનેસગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જમ્મુ કાશ્મીરના પહેલગામ પર થયેલા આતંકવાદી હુમલાનાં શોક નિમિત્તે સફલ બાળ વિદ્યા વિહાર શાહપુરના વિધાર્થીઓ અને શિક્ષકો દ્વારા કેન્ડલ માર્ચ કરી શોક વ્યક્ત કર્યો

ગુજરાત, અમદાવાદ ૨૬ એપ્રિલ ૨૦૨૫: જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ હિલ સ્ટેશન પર ગઈ કાલે થયેલા આતંકવાદી હુમલાનાં શોક નિમિત્તે સફલ બાળ વિદ્યા વિહાર, શાહપુરના ૫૦ વિધાર્થી મિત્રો શાળાના તમામ શિક્ષકો અને આચાર્ય શ્રી આજે સાંજે ૬:૦૦ વાગે શાહ કોલોની, શાહપુર મેટ્રો સ્ટેશન સામેથી લઈ આંબેડકર ચૉક સુધી કેન્ડલ માર્ચ કરી શોક વ્યક્ત કર્યો જેમાં શાહપુર વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ જૈન, પ્રમુખ શ્રી હસમુખભાઈ પરમાર તેમજ વિસ્તારના કોર્પોરેટર શ્રી ઓ જોડાયા હતા.

Related posts

યુવાન પુરુષોએ હવે પ્રોસ્ટેટ કેન્સર વિશે શા માટે ચિંતા કરવાની જરૂર છે

amdavadlive_editor

સેમસંગ દ્વારા આગામી સપ્તાહમાં ભારતમાં ત્રણ ગેલેક્સી A સિરીઝ સ્માર્ટફોન લાવવામાં આવશે

amdavadlive_editor

એમેઝોન.ઈન એ 6 થી 11 ઓગસ્ટ, 2024 દરમિયાન ગ્રેટ ફ્રીડમ ફેસ્ટિવલની જાહેરાત કરી

amdavadlive_editor

Leave a Comment