30.6 C
Gujarat
August 22, 2026
Amdavad Live
અવેરનેસગુજરાતરાષ્ટ્રીયહેડલાઇન

એન્ટી કરપ્શન કમિટી એલિયાસ ભ્રષ્ટાચાર નિર્મૂલન સમિતિ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન

અમદાવાદ, ગુજરાત | ૧૫મી ઓગસ્ટ ૨૦૨૬ | 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે એન્ટી કરપ્શન કમિટી એલિયાસ ભ્રષ્ટાચાર નિર્મૂલન સમિતિ દ્વારા દેશભક્તિના રંગે રંગાઈને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં ભ્રષ્ટાચાર મુક્ત ભારતના સંકલ્પ હેઠળ જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.

જેમાં કમિટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રબિન્દ્ર દ્વિવેદી જી, રાષ્ટ્રીય કાર્યવાહક અધ્યક્ષ આલોક દ્વિવેદી જી, ગુજરાત કોર કમિટીના રાષ્ટ્રીય પદાધિકારી ઊર્મિલ શાહ જી, મહેશ પ્રજાપતિ જી, મુકેશ ખત્રી, જી, ભરત પટેલ જી, એમની સાથે ગુજરાતના પદાધિકારી જપન પંચાલ, હાર્દિક પંચાલ, નરસિંહ પંચાલ, ઉમેશ પટેલ, પંકિલ પટેલ, નીલ ઝવેરી, ભરત પંચાલ અને જીગ્નેશ કોષ્ટી, ઉપરાંત ભારતના બીજા અનેક રાજ્યો અને જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહી તિરંગા યાત્રાને ભવ્ય બનાવી હતી.

== સમાપ્ત ==

Related posts

ભારતના જીવન વીમા કંપનીઓએ નાણાકીય વર્ષ 25 માં ₹6.30 લાખ કરોડના લાભો ચૂકવ્યા, જે ઘરગથ્થુ નાણાકીય સુરક્ષાના આધારસ્તંભ તરીકે ઉભરી આવશે – વીમા જાગૃતિ સમિતિ (IAC-લાઇફ)

amdavadlive_editor

પીએનબી મેટલાઈફ અને ઈન્ડિયા પૉસ્ટ પૅમેન્ટ્સ બૅન્ક સમાવેશક જીવન વીમા વિકલ્પો માટે એકસાથે આવે છે

amdavadlive_editor

ફ્લો અમદાવાદે ડો. રક્ષિત ટંડન અને ડીસીપી લવીના સિન્હા સાથે સાયબર સિક્યુરિટી ઉપર સત્રનું આયોજન કર્યું

amdavadlive_editor

Leave a Comment