August 22, 2026
Amdavad Live
ગુજરાતરાષ્ટ્રીયસાંસ્કૃતિક કાર્યક્રમહેડલાઇન

ગુજરાતની યુવા નૃત્યાંગના ચિ. અનેરીએ ભરતનાટ્યમ આરંગેત્રમ દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા

અમદાવાદ, ગુજરાત | ૧૩મી મે ૨૦૨૬ | નૃત્યભારતી એકેડેમીના સંસ્થાપક કલાગુરુ શ્રીમતિ ઇલાક્ષીબેન ઠાકોરના આશીર્વાદથી અને ગુરુ શ્રી ચંદન ઠાકોર તથા શ્રીમતિ નિરાલી ઠાકોરના નિષ્ણાત માર્ગદર્શન હેઠળ, અમદાવાદના તબીબ દંપતિ ડૉ.વાચા શાહ અને ડૉ. કુંતલ શાહની સુપુત્રી, ચિ.અનેરીનું ભરતનાટ્યમ આરંગેત્રમ, ટાગોર હોલ, અમદાવાદ ખાતે તાજેતરમાં સંપન્ન થયેલ છે.

ઉદગમ સ્કુલની વિદ્યાર્થીની અનેરીએ ૧૩ વર્ષની નાની વયે આ સિધ્ધિ મેળવી આપણી પ્રાચિન નૃત્યકલાનો વારસો જાળવી ગુજરાતનું નામ પણ રોશન કરેલ છે. આવનાર વર્ષોમાં તેની આ નૃત્ય સાધના આગળ વધે તેવી શુભેચ્છા.

Related posts

સેમસંગનું સૌથી ભવ્ય ફેસ્ટિવ સેલનું ‘ફેબ ગ્રેબ ફેસ્ટ’ સ્માર્ટફોન્સ, ડિજિટલ એપ્લાયન્સીસ, સ્માર્ટ ટેલિવિઝન્, મોનિટર્સ, ટેબ્લેટ્સ અને ઘણા બધા પર અગાઉ ક્યારેય નહીં જોઈ હોય તેવી ડીલ્સ અને ઓફર્સ સાથે પુનરાગમન

amdavadlive_editor

પ્રેક્ષા વિશ્વ ભારતીમાં રાષ્ટ્રીય સંત આચાર્યશ્રી મહાશ્રમણનો મહામંગલ ચાતુર્માસિક પ્રવેશ

amdavadlive_editor

સ્થાયી ભવિષ્ય માટે ભારતની હસ્તકલા પરંપરાઓને પ્રોત્સાહન

amdavadlive_editor

Leave a Comment