33.2 C
Gujarat
September 20, 2024
Amdavad Live
ગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયહેડલાઇન

સ્વાતંત્ર પર્વ નિમિત્તે સ્વરા ગ્રુપ દ્વારા સ્વરા હાઉસ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

15 મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વ નિમિત્તે અમદાવાદના જાણીતા ડેવલોપર્સ સ્વરા બિલ્ડિંગ હાર્મોનિ ગ્રુપ દ્વારા સ્વરા હાઉસ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ધ્વજવંદન કાર્યક્રમમાં સ્વરા ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન શ્રી કાર્તિક સોની તેમજ સ્વરા ગ્રુપના કર્મચારીઓ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અને બધા જ કર્મચારી અને શ્રી કાર્તિક સોનીએ ધ્વજવંદન કરીને રાષ્ટ્રનું સન્માન કર્યું હતું.

Related posts

સેમસંગ ઈન્ડિયા દ્વારા ચિલ્ડ જળ આધારિત કેસેટ યુનિટ્સમાં વિંડફ્રી™ અને 360o બ્લેડલેસ ટેકનોલોજી સાથે એસીની નવી રેન્જ રજૂ કરાઈ

amdavadlive_editor

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, સિદ્ધપુર “ન્યૂ મીડિયા એજ”માંપત્રકારત્વનો નવો કોર્સ શરૂ કરી રહ્યું છે

amdavadlive_editor

અખંડ અને આખંડ રામકથાની સામે વૈકુંઠ પણ તુચ્છ છે

amdavadlive_editor

Leave a Comment