30.2 C
Gujarat
June 9, 2026
Amdavad Live

Category : ધાર્મિક

ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કૃષ્ણ જે કહે છે એ સત્ય છે,કૃષ્ણ સ્વયં પરમસત્ય છે.

રામ જે કહે એ સત્ય છે,રામ સ્વયં પરમસત્ય છે. શિવ કહે એ સત્ય છે પણ ખુદ શિવ પરમસત્ય છે. ધ્યાન સત્ય છે,સમાધિ પરમસત્ય છે. જે...
અવેરનેસગુજરાતધાર્મિકરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

ગુજરાતમાં 27 એપ્રિલના બદલે 7 મે 2026ના રોજ ગૌ સમ્માન દિવસ ઉજવાશે.

અમદાવાદ, ગુજરાત | ૦૫ મે ૨૦૨૬ | શ્રી સુરભી શક્તિપીઠ ગાંધીનગર માં બેઠક તારીખ 05 મે 2026 ના યોજાઈ  સમસ્ત વિશ્વનું કલ્યાણ કરનારી ભગવતી ગોમાતાની...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વ્યાસ પૂર્ણ છે અને શુક શૂન્ય છે.

amdavadlive_editor
શુક એ વ્યાસનું કેન્દ્રબિંદુ છે. કથારસ,પ્રેમરસ,નામરસ-એ ઔષધિ છે. ગોપીગીત પ્રપત્તિ પરક ગીત છે,અંતે માત્ર અશ્રુપાત છે. મૃત્યુ આવે એની પહેલા થોડીક તૈયારી કરીએ તો મોત...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

તતક્ષણ જે સાધુસંગ કરે છે એને તક્ષક કંઈ કરી શકતો નથી

સાધુની પંગત નહીં પણ સંગત હોય છે. સાધુનું કોઈ કુળ નહીં,પણ સાધુ કુલ (સરવાળો) અને કૂલ (ઠંડો)હોય છે. સંસ્કૃત ભાષા નહિ,ગિરા,વાણી,સમાધિ ભાષા છે. સાધુનો કોઈ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શ્રીમદ્ ભાગવતજીની અવતરણ ભૂમિ-શુક્રતાલમાં ગુંજી માનસની પંક્તિઓ રામચરિતમાન સ્વયં પક્ષીતીર્થ છે.

amdavadlive_editor
રામચરિતમાન સ્વયં પક્ષીતીર્થ છે. શુકદેવજી ચિરંજીવી નહીં,અમર છે. સાધુનું ધ્યાન એ મૂર્તિનું ધ્યાન નહીં મૂર્તિમંત ધ્યાન છે. બીજ પંક્તિઓ: સુક સનકાદિ ભગત મુનિ નારદ; જે...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

એક સાધુ તરીકે આપણો સંકલ્પ જાગૃત કે સુષુપ્ત અવસ્થામાં કાયમ શુદ્ધ રહેવો જોઈએ

amdavadlive_editor
સિદ્ધ સંકલ્પ થયા પછી લોકો એને પરચામાંખપાવશે. પરચામાં માણસ આંધળો થઈ જાય,પરિચયમાં માણસ દેખતો થઈ જાય છે. રામકથામાં રામ જન્મની કથાનું ગાયન કરીને ત્રિભુવનને વધાઇઅપાઇ....
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

આજે દુનિયાને અણુબોંબની નહીં, અણુવ્રતની જરૂર છે.

amdavadlive_editor
સનાતન સપ્તકમાં બ્રહ્મ,પુરુષ,જીવ,સત્ય,ધર્મ, સ્વભાવ અને સાધુ-સનાતન છે. સનાતન ધર્મનો ‘સા‘ સાધુ છે. વિશ્વને દિશાઓ દેખાડે એ વૈદિક. જેનો દ્રષ્ટિકોણ જ વૈશ્વિક-એ વૈદિક. મોક્ષનાં દરવાજે ચાર...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મનોરથ પૂરો થાય તો કૃપા અને પૂરો ન થાય તો એની ઈચ્છા!

amdavadlive_editor
હજી સુધી સમાજ સાધુઓનાપડછાયા સુધી જ પહોંચ્યો છે,મૂળ સાધુ સુધી પહોંચ્યો જ નથી. કોઈપણ સંકલ્પમાં સૂક્ષ્મ અહંકારનીઉદઘોષણા હોય છે,મનોરથ અહંકાર મુક્ત હોય છે. શાસ્ત્રને સમજવા...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

હરિ ઈચ્છા ભાવિને પલટી શકે પણ ભાવિ હરી ઈચ્છાને ન બદલી શકે

amdavadlive_editor
“જીવનમાં જે ઘટના ઘટે એને હરિ ઇચ્છાનાં સંદર્ભમાં લેજો અને થોડીક ધીરજ ધરજો,બધું જ સારાવાના થશે,બાકી રોવા ન બેસજો.” જેમ સંકલ્પ ફેરવી ન શકાય એમ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શિવ સંકલ્પમાં શબ્દ,સ્પર્શ,રૂપ,રસ અને ગંધ છે.

amdavadlive_editor
ઘણી વખત એશ્વર્ય પામ્યા પછી આપણે દુર્ગંધી બની જઈએ છીએ. આપણી ઋચિની પણ એક સુગંધ હોય છે. જેને મળી ગયું છે એ વહેંચ્યા વગર રહી...