38.9 C
Gujarat
May 19, 2025
Amdavad Live
ગુજરાતગુજરાત સરકારજીવનશૈલીરાષ્ટ્રીયસરકારહેડલાઇન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લાઠીમાં દાનવીર સવજીભાઇ ધોળકિયાના પુત્રના લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લાઠીમાં દાનવીર સવજીભાઇ ધોળકિયાના પુત્રના લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમારોહમાં પ્રધાનમંત્રી મોદીએ રામચરિતમાનસના વક્તા પૂજ્ય મોરારી બાપૂની પણ મુલાકાત લઇને તેમની સાથે ટૂંકી ચર્ચા કરી હતી. મહત્વપૂર્ણ છે કે પ્રધાનમંત્રી આજે ગુજરાતના પ્રવાસે છે અને તેમણે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું.

Related posts

NAMTECH ભારતમાં, ભારત માટે MET ક્ષેત્ર માટે વિશ્વ-સ્તરીય પ્રતિભા વિકસાવવાના મિશન પર

amdavadlive_editor

આર્નવ ફેશન્સના શેરોએ મજબૂત Q3 પરિણામો બાદ 52-સપ્તાહની નવી ઊંચાઈ સ્પર્શી

amdavadlive_editor

2025 માં દુબઈની મુલાકાત લેવાના 25 કારણો

amdavadlive_editor

Leave a Comment